VIDEO: વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

|

Aug 29, 2019 | 6:28 AM

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા સરોવરની જળસપાટી 212.20 ફૂટે પહોંચી છે. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 18થી 20 ફૂટે પહોંચી શકે છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટની સપાટી પર […]

VIDEO: વડોદરાના આજવા સરોવરમાંથી પાણી છોડાયું, નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા

Follow us on

ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદના કારણે વડોદરામાં આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરનું જળસ્તર વધતા 12,200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. હાલ આજવા સરોવરની જળસપાટી 212.20 ફૂટે પહોંચી છે. આજવામાંથી પાણી છોડાતા વિશ્વામિત્રી નદીની સપાટીમાં વધારો થશે. વિશ્વામિત્રી નદીની જળસપાટી 18થી 20 ફૂટે પહોંચી શકે છે. હાલ વિશ્વામિત્રી નદી 10 ફૂટની સપાટી પર વહી રહી છે. નદીનું જળસ્તર વધવાની શક્યતાને જોતા તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા AMC દ્વારા તળાવમાં છોડવામાં આવી પોરાભક્ષક માછલીઓ

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article