વડોદરામાં ગણેશચતુર્થીને પગલે શહેર પોલીસ કમિશનરે જાહેરનામુ બહાર પાડ્યું છે. છેલ્લાં ઘણાં સમયથી લોકોની ફરિયાદ હતી કે, ગણેશ પંડાલમાં લાઈનમાં ઉભા રહ્યા વગર સીધા દર્શન કરાવવા માટે આયોજકો દ્વારા રૂપિયાની માગણી કરવામાં આવે છે. આથી લોકોની લાગણીને ધ્યાનમાં રાખી જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે અને જો કોઈ આયોજક દર્શનાર્થી પાસે રૂપિયાની માગણી કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ શહેર પોલીસે જણાવ્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: રાજકોટની APMCમાં તુવેરના મહત્તમ ભાવ રહ્યા રૂ.5350, જાણો જુદા-જુદા પાકોના ભાવ
[yop_poll id=”1″]