પારુલ હોસ્પિટલમાં ઓક્સિજન પંપમાં વિસ્ફોટ થયો હતો. હોસ્પિટલ સ્ટાફે માત્ર 20 મિનિટમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે તમામ દર્દીઓનો અને સ્ટાફ સલામત છે. આગ નહીં લાગી હોવાનો અને કોઈ નુકસાન નહીં થયું હોવાનો હોસ્પિટલ સત્તાધીશો દાવો કરી રહ્યા છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું […]
Follow us on
પારુલ હોસ્પિટલમાં ઓક્સિજન પંપમાં વિસ્ફોટ થયો હતો. હોસ્પિટલ સ્ટાફે માત્ર 20 મિનિટમાં પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો જ્યારે તમામ દર્દીઓનો અને સ્ટાફ સલામત છે. આગ નહીં લાગી હોવાનો અને કોઈ નુકસાન નહીં થયું હોવાનો હોસ્પિટલ સત્તાધીશો દાવો કરી રહ્યા છે.