વડોદરા કોંગ્રેસના ઉપપ્રમુખ પ્રભુ સોલંકીએ, સુરતના વેપારી સાથે 1.40 કરોડની છેતરપિંડી કરી છે. સુરતના વેપારીઓને વડોદરાના પ્રભુ સોલકીએ રૂપિયા 1 કરોડ 40 લાખનું બનાવટી સોનુ આપ્યું હતું. આ અંગેની ફરિયાદ એપ્રિલમાં નોંધાઈ હતી. ફરિયાદ નોંધાયા બાદ, પ્રભુ વસાવા ભૂગર્ભમા જતા રહ્યાં હતા. વડોદરા પોલીસે પ્રભુ વસાવાના ઘરે દરોડા પાડીને ઝડપી પાડવા માટે કાર્યવાહી કરી છે. પરંતુ પોલીસના હાથે પ્રભુ વસાવા લાગ્યા નથી.
આ પણ વાંચોઃ પેટાચૂંટણીમાં પક્ષપલટુઓનો વિરોધ, નખત્રાણામાં લાગ્યા ભાજપ વિરોધી બેનર
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો