ચાઈનીઝ તુક્કલના કારણે ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

|

Jan 15, 2020 | 7:44 AM

ઉત્તરાયણની રાત્રે પાટણના ચાણસ્માના પાંજરાપોળમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાઈનીઝ તુક્કલના કારણે પાંજરાપોળમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.   Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ […]

ચાઈનીઝ તુક્કલના કારણે ચાણસ્માના પાંજરાપોળમાં લાગી આગ, ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે મેળવ્યો કાબૂ

Follow us on

ઉત્તરાયણની રાત્રે પાટણના ચાણસ્માના પાંજરાપોળમાં આગ લાગવાની ઘટના બની હતી. ચાઈનીઝ તુક્કલના કારણે પાંજરાપોળમાં આગ લાગી હતી. ત્યારે આગ લાગતા જ ફાયર વિભાગને જાણ કરતાં જ ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચ્યું હતું અને ત્યારબાદ ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબૂ મેળવ્યો હતો.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ લગાવ્યો હોવા છતાં ઘણા લોકો ખાનગી રીતે તેનું વેચાણ કરતા હોય છે. ત્યારે ચાઈનીઝ દોરી અને તુક્કલના કારણે મોટી દુર્ઘટનાઓ પણ સર્જાતી હોય છે. આ આગની ઘટનામાં કોઈને પણ કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article