આણંદમાં અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશજીની અનોખી મૂર્તિનું સ્થાપન, જુઓ VIDEO

|

Sep 03, 2019 | 8:20 AM

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ભલે કુદરતના રંગોને જોઈ શકતા નથી પણ અનુભૂતિ તો તેઓ પણ કરતા હોય છે ,ત્યારે વિદ્યાનગરના અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ કરવામાં આવી છે. See more રાજ્યમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, રાજ્યના જુદા જુદા શહેરો અને ગામડાઓમાં જુદા જુદા મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. […]

આણંદમાં અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશજીની અનોખી  મૂર્તિનું સ્થાપન, જુઓ VIDEO

Follow us on

પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિઓ ભલે કુદરતના રંગોને જોઈ શકતા નથી પણ અનુભૂતિ તો તેઓ પણ કરતા હોય છે ,ત્યારે વિદ્યાનગરના અંધજન મંડળ દ્વારા પર્યાવરણની રક્ષા માટે ગણેશ મહોત્સવમાં અનોખી પહેલ કરવામાં આવી છે.

રાજ્યમાં ગણેશ મહોત્સવનો પ્રારંભ થઈ ગયો છે, રાજ્યના જુદા જુદા શહેરો અને ગામડાઓમાં જુદા જુદા મંડળો દ્વારા ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે. મોટાભાગે લોકો સસ્તી અને દેખાવમાં આકર્ષક લાગતી POPની મૂર્તિઓનું સ્થાપન કરતા હોય છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

સરકાર દ્વારા જુદા જુદા માધ્યમોથી પર્યાવરણની રક્ષા માટે આ પ્રકારની મૂર્તિઓ ન ખરીદવાની અપીલ તો કરવામાં આવતી હોય છે પણ મોટાભાગના કિસ્સાઓમાં આ વાતનો અમલ લોકો કરતા નથી, ત્યારે વિદ્યાનગર ખાતે આવેલી રાષ્ટ્રીય અંધજન મંડળ સંસ્થા દ્વારા પોતાના કેમ્પસમાં POPની જગ્યાએ 200 કિલો વજનની ફટકડીની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

3 ફૂટની ઉંચાઈ ધરાવતા ગણેશજીની મૂર્તિ વડોદરા ખાતે તેયાર કરાવવામાં આવી હતી અને ગણેશ મહોત્સવ પૂર્ણ થયા બાદ તેનું પાણીમાં વિસર્જન કરવામાં આવશે આ મૂર્તિને કારણે પાણીમાં પ્રદુષણ બિલકુલ ફેલાશે નહિ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારે રાષ્ટ્રીય અંધજન મંડળ સમાજના સંચાલક સુધા પટેલે જણાવ્યું કે યુવક મંડળો ,ધાર્મિક સંસ્થાઓ, દ્વારા ગણેશ પૂજનની વિધિ કરવામાં આવે છે ,માટી કે ફટકડીની મૂર્તિઓનું સ્થાપન કરવામાં આવે તેવી અમારી વિનંતી છે. ત્યારે અંધજન મંડળના સંયોજન ચિરાગ પટેલે જણાવ્યું કે ફટકડીની મૂર્તિ અમે વડોદરામાં બનાવડાવી છે અને તેના માટે રૂપિયા 12 હજારનો ખર્ચ થયો છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Published On - 8:19 am, Tue, 3 September 19

Next Article