કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ થઈ છે. છેલ્લી ઘડીએ આ સમાચાર સામે આવ્યા છે. અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાને પગલે કાર્યક્રમ રદ કરાયો છે. અમિત શાહ વડોદરાના નવ નિર્મિત સૂર સાગર તળાવના ઉદ્ધાટન માટે ગુજરાત આવી રહ્યા હતા. આ પણ વાંચોઃ જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીને લઈ ભક્તિમય માહોલ સાથે રવેડીને જોવા લોકો આતૂર Web […]
Follow us on
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહની વડોદરા મુલાકાત રદ થઈ છે. છેલ્લી ઘડીએ આ સમાચાર સામે આવ્યા છે. અન્ય કાર્યક્રમોની વ્યસ્તતાને પગલે કાર્યક્રમ રદ કરાયો છે. અમિત શાહ વડોદરાના નવ નિર્મિત સૂર સાગર તળાવના ઉદ્ધાટન માટે ગુજરાત આવી રહ્યા હતા.