અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી, નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહી, કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવાનો નિર્ણય

|

Oct 02, 2020 | 7:50 AM

અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી. કેન્દ્ર સરકારે બહાર પાડેલી તમામ ગાઈડ લાઈનનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો જો કે નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.   Web Stories View more મુકેશ અંબાણીનું Jio 28 દિવસ […]

અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી, નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય નહી, કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવાનો નિર્ણય

Follow us on

અનલૉક 5ને લઈ રાજ્ય સરકારે ગાઈડલાઈન જાહેર કરી. કેન્દ્ર સરકારે બહાર પાડેલી તમામ ગાઈડ લાઈનનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો જો કે નવરાત્રિ કે શેરી ગરબા અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ ઉપરાંત કોરોનાની પરીસ્થિતિ અનુસાર આગામી સમયમાં શાળા શરૂ કરવા અંગે નિર્ણય લેવાશે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 7:46 am, Fri, 2 October 20

Next Article