જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથાનો VIDEO જુઓ
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 12મી રથયાત્રા નીકળી છે. રાજા રણછોડ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. કૈલાશધામથી 24 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી છે. જે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા ચોકડી, રૈયા રોડ, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, ઢેબર રોડ થઈને ફરી મંદિરે પહોંચશે. રથયાત્રાના આ પાવન પ્રસંગે હેલ્મેટ પહેરવાનો સંદેશ […]
રાજકોટમાં ભગવાન જગન્નાથજીની 12મી રથયાત્રા નીકળી છે. રાજા રણછોડ ભક્તોને દર્શન આપવા માટે નગરચર્યાએ નીકળ્યા છે. કૈલાશધામથી 24 કિલોમીટર લાંબી રથયાત્રા નીકળી છે. જે કાલાવડ રોડ, યુનિવર્સિટી રોડ, સાધુવાસવાણી રોડ, રૈયા ચોકડી, રૈયા રોડ, કિશનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, મોટી ટાંકી ચોક, ઢેબર રોડ થઈને ફરી મંદિરે પહોંચશે. રથયાત્રાના આ પાવન પ્રસંગે હેલ્મેટ પહેરવાનો સંદેશ પાઠવવામાં આવ્યો છે. તો સાથે જય વસાવડાના સાહિત્યક અંદાજમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની રોચક ગાથા સાંભળો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
[yop_poll id=”1″]