વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

|

Apr 02, 2020 | 2:07 PM

વલસાડમાં મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન થયું છે. વલસાડના રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી થઈ હતી. ટીવી નાઈનના અહેવાલ બાદ રાજ્યના વડા શિવાનંદ ઝાએ તપાસના આદેશ આપ્યા છે. વલસાડના કોસંબા નજીક રામજી મંદિરમાં લોકો દર્શને ઉમટ્યા હતા. કોઇ રોક-ટોક વિના મંદિરમાં લોકો એકઠા થયા હતા. આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી […]

વલસાડ: મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન, મંદિરમાં થઈ રામ નવમીની ઉજવણી

Follow us on

વલસાડમાં મંદિરો બંધ રાખવાના સરકારી આદેશનું ઉલ્લંઘન થયું છે. વલસાડના રામ મંદિરમાં રામ નવમીની ઉજવણી થઈ હતી. ટીવી નાઈનના અહેવાલ બાદ રાજ્યના વડા શિવાનંદ ઝાએ તપાસના આદેશ આપ્યા છે. વલસાડના કોસંબા નજીક રામજી મંદિરમાં લોકો દર્શને ઉમટ્યા હતા. કોઇ રોક-ટોક વિના મંદિરમાં લોકો એકઠા થયા હતા.

આ પણ વાંચો: સોશિયલ મીડિયામાં ખોટી માહિતી ફેલાવતા લોકો ચેતી જજો! થઈ શકે છે તમારી ધરપકડ

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article