જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

|

Nov 15, 2020 | 4:18 PM

જૂનાગઢના ગિરનાર રોપવેમાં પ્રવાસીઓ આવતા ભીડ જામી છે. દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રોપવેમાં બેસી ભકતો અંબાજીના દર્શનનો લાભ લે છે. 2000 કરતા વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. ગિરનાર પર્વત પર રોપવે બન્યા બાદ ભકતોમાં વધારો થયો છે. આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં […]

જૂનાગઢ: ગિરનાર રોપવેમાં પ્રવાસીઓની જામી ભીડ, દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો

Follow us on

જૂનાગઢના ગિરનાર રોપવેમાં પ્રવાસીઓ આવતા ભીડ જામી છે. દિવાળીના તહેવાર હોવાથી પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. રોપવેમાં બેસી ભકતો અંબાજીના દર્શનનો લાભ લે છે. 2000 કરતા વધુ પ્રવાસીઓએ ઓનલાઇન બુકીંગ કરાવ્યું હતું. ગિરનાર પર્વત પર રોપવે બન્યા બાદ ભકતોમાં વધારો થયો છે.

આ પણ વાંચો: અમદાવાદની VS હોસ્પિટલની વધુ એક લાલિયાવાડી, સ્વજનોએ સાચવવા માટે રાખેલા મહિલાનાં મૃતદેહની જ અદલા-બદલી થઈ ગઈ, VS શબઘરમાં મૃતદેહની સાચવણી અંગેનો કોઈ રેકોર્ડ જ નથી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article