આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા

|

Feb 15, 2020 | 5:18 PM

ગાંધીનગરમાં એલઆરડીની પરીક્ષા પર અનામત અને બિનઅનામત સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આગેવાનોએ જાહેર કરવામાં આવેલો પરિપત્ર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો અને માંગણી કરી હતી કે વહીવટી વિભાગના અધિકારી જવંલત મહેતા અને અન્ય અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. […]

આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા

Follow us on

ગાંધીનગરમાં એલઆરડીની પરીક્ષા પર અનામત અને બિનઅનામત સમાજ આંદોલન કરી રહ્યું છે. ત્યારે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ઓબીસી, એસસી, એસટી સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. આગેવાનોએ જાહેર કરવામાં આવેલો પરિપત્ર ગેરબંધારણીય હોવાનો આક્ષેપ કર્યો હતો અને માંગણી કરી હતી કે વહીવટી વિભાગના અધિકારી જવંલત મહેતા અને અન્ય અધિકારીઓ વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. પરંતુ આનંદનગર પોલીસે તેમની ફરિયાદ ન લેતા આગેવાનો એ આગામી સમયમાં ઉગ્ર કાર્યક્રમ આપવાની ચીમકી ઉચ્ચારી હતી.

આ પણ વાંચોઃ ગુજરાત કોંગ્રેસ નેતા અર્જુન મોઢવાડિયાના Tweet બાદ વિવાદઃ Twitter પર ફરી પોસ્ટ કરીને આપ્યો ખુલાસો

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article