ફાયરસેફ્ટીના અભાવે બની પિરાણા પિપળજની ઘટના, સત્તાધારીએ નિયમોનું પાલન કરાવવુ આવશ્યકઃ સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકી

|

Nov 04, 2020 | 5:38 PM

અમદાવાદના પિરાણા પિપળજ રોડ ઉપરની ફેકટરીના બોઈલર ફાટતા લાગેલી આગ અને તુટી પડેલા સ્લેબને કારણે કુલ નવ વ્યક્તિના મોત નિપજ્યા છે. આ પ્રકારની ઘટનાઓ ફાયર સેફ્ટીના અભાવે બનતા હોવાનું અમદાવાદ પશ્ચિમના સાસંદ કિરીટ સોલંકીએ જણાવ્યું. જો કે તેમણે આડકતરી રીતે સત્તાધારી ભાજપને પણ આ પ્રકારની ઘટના માટે જવાબદાર ઠરાવતા કહ્યું કે, નિયમોનું ચૂસ્ત પાલન કરાવવુ […]

ફાયરસેફ્ટીના અભાવે બની પિરાણા પિપળજની ઘટના, સત્તાધારીએ નિયમોનું પાલન કરાવવુ આવશ્યકઃ સંસદસભ્ય ડૉ. કિરીટ સોલંકી

Follow us on

અમદાવાદના પિરાણા પિપળજ રોડ ઉપરની ફેકટરીના બોઈલર ફાટતા લાગેલી આગ અને તુટી પડેલા સ્લેબને કારણે કુલ નવ વ્યક્તિના મોત નિપજ્યા છે. આ પ્રકારની ઘટનાઓ ફાયર સેફ્ટીના અભાવે બનતા હોવાનું અમદાવાદ પશ્ચિમના સાસંદ કિરીટ સોલંકીએ જણાવ્યું. જો કે તેમણે આડકતરી રીતે સત્તાધારી ભાજપને પણ આ પ્રકારની ઘટના માટે જવાબદાર ઠરાવતા કહ્યું કે, નિયમોનું ચૂસ્ત પાલન કરાવવુ જોઈએ. ચુસ્ત પગલા ભરીને પણ કાયદાઓનું પાલન થવુ જોઈએ. સૌ કોઈ માટે નિયમોનુ પાલન આવશ્યક છે. જરુર પડ્યે બંધારણીય જોગવાઈમાં સુધારીને પણ કાયદાઓ અને નિતી નિયમોનું  પાલન થાય તે જરૂરી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article