સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત

|

Sep 22, 2020 | 12:57 PM

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. […]

સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત
ફાઈલ ફોટો

Follow us on

સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે.

વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 4:29 pm, Sun, 26 July 20

Next Article