Gujarati NewsGujaratTarnetar fair in surendranagar cancelled due to coronavirus outbreak surendranagar corona nu sankraman aatkavava jagvikhyat tarnetar no melo rad dar varshe hajaro loko kare che mulakat
સુરેન્દ્રનગર: કોરોનાનું સંક્રમણ અટકાવવા જગવિખ્યાત તરણેતરનો મેળો રદ, દર વર્ષે હજારો લોકો કરે છે મુલાકાત
સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે. […]
ફાઈલ ફોટો
Follow us on
સુરેન્દ્રનગરમાં કોરોનાના વધતા સંક્રમણ વચ્ચે તંત્રએ મહત્વનો નિર્ણય લીધો છે. કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે જગવિખ્યાત તરણેતરનો મેળો રદ કરવામાં આવ્યો છે. દર વર્ષે શ્રાવણ મહિનાની અંદર તરણેતરનો મેળો યોજાય છે. જેમાં હજારો લોકો મેળાની મુલાકાત લે છે. ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરમાં આવેલા કુંડમાં સ્નાનની પણ પરંપરા છે, તે પણ મંદિર કમિટી દ્વારા બંધ રાખવામાં આવ્યું છે.