Gujarati NewsGujaratTalod markets to remain closed for next 4 days to contain coronavirus sabarkantha
સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ રહેશે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય
કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો આજથી ચાર દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે તલોદના વેપારીઓ અને ચીફ ઓફિસર. આ પણ વાંચો: વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, […]
Follow us on
કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો આજથી ચાર દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે તલોદના વેપારીઓ અને ચીફ ઓફિસર.