સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ રહેશે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય

|

Nov 26, 2020 | 5:19 PM

કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો આજથી ચાર દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે તલોદના વેપારીઓ અને ચીફ ઓફિસર. આ પણ વાંચો: વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, […]

સાબરકાંઠા: તલોદમાં બજારો 4 દિવસ માટે સ્વયંભૂ રહેશે બંધ, કોરોનાના સંક્રમણને અટકાવવા વેપારીઓએ લીધો નિર્ણય

Follow us on

કોરોનાના સંક્રમણને અટકાવવા સાબરકાંઠાના તલોદમાં બજારો આજથી ચાર દિવસ માટે સ્વયંભૂ બંધ પાળવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ સ્વયંભૂ રીતે દુકાનો બંધ રાખી રહ્યા છે અને સંક્રમણને અટકાવવા પોતાનું યોગદાન આપી રહ્યા છે, ત્યારે આવો જાણીએ શું કહી રહ્યા છે તલોદના વેપારીઓ અને ચીફ ઓફિસર.

આ પણ વાંચો: વલસાડ જીલ્લાના પારડી ખાતે આવેલા સાંઢપોરમાં કોરોના નિયમોના ધજાગરા, કોવીડ સ્પેશ્યલ સ્કવોર્ડ ટીમ દ્વારા ત્રણ હજારનો દંડ કરી ગુનો દાખલ કરાયો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

 

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article