Gujarati NewsGujaratSwami nityanand ashram controversy two minor kids want to leave ashram ahmedabad
નિત્યાનંદ આશ્રમ કેસઃ બે સગીર બાળકોએ આશ્રમ બહાર જવાની ઈચ્છા કરી વ્યક્ત
નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક માહિતી સામે આવી છે. આશ્રમમાં રહેતા બે સગીર બાળકોએ આશ્રમની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આશ્રમ ખાતે બોલાવી હતી. CWCની હાજરીમાં આ બંને બાળકોના નિવેદનો લેવાયા બાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરવામાં આવશે. પોલીસ બાળકોના વાલીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને ત્યાર બાદ […]
Follow us on
નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક માહિતી સામે આવી છે. આશ્રમમાં રહેતા બે સગીર બાળકોએ આશ્રમની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આશ્રમ ખાતે બોલાવી હતી. CWCની હાજરીમાં આ બંને બાળકોના નિવેદનો લેવાયા બાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરવામાં આવશે. પોલીસ બાળકોના વાલીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને ત્યાર બાદ બાળકોને તેમના વાલીઓને સોંપાશે.