નિત્યાનંદ આશ્રમ કેસઃ બે સગીર બાળકોએ આશ્રમ બહાર જવાની ઈચ્છા કરી વ્યક્ત

|

Nov 19, 2019 | 3:32 PM

નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક માહિતી સામે આવી છે. આશ્રમમાં રહેતા બે સગીર બાળકોએ આશ્રમની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આશ્રમ ખાતે બોલાવી હતી. CWCની હાજરીમાં આ બંને બાળકોના નિવેદનો લેવાયા બાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરવામાં આવશે. પોલીસ બાળકોના વાલીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને ત્યાર બાદ […]

નિત્યાનંદ આશ્રમ કેસઃ બે સગીર બાળકોએ આશ્રમ બહાર જવાની ઈચ્છા કરી વ્યક્ત

Follow us on

નિત્યાનંદ આશ્રમ મામલે વધુ એક માહિતી સામે આવી છે. આશ્રમમાં રહેતા બે સગીર બાળકોએ આશ્રમની બહાર જવાની ઈચ્છા વ્યક્ત કરી છે. જેને પગલે પોલીસે ચાઈલ્ડ વેલ્ફેર કમિટીને આશ્રમ ખાતે બોલાવી હતી. CWCની હાજરીમાં આ બંને બાળકોના નિવેદનો લેવાયા બાદ બાળકોના વાલીઓનો સંપર્ક કરવામાં આવશે. પોલીસ બાળકોના વાલીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરશે અને ત્યાર બાદ બાળકોને તેમના વાલીઓને સોંપાશે.

આ પણ વાંચોઃ જીવનને સતત હસતું અને ખીલતું રાખવા આ ઉંમરે પણ ડાન્સની લઈ રહ્યા છે ટ્રેનિંગ, દાદીને ડાન્સ પસંદ છે!

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનીય છે શરૂઆતમાં CWCની ટીમને આશ્રમમાં પ્રવેશ કરવા દેવામાં નહોતો આવ્યો. પરંતું ત્યાર બાદ પોલીસે આ ટીમને ડીપીએસના ગેટમાંથી આશ્રમમાં લઈ ગઈ હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article