નિત્યાનંદ આશ્રમનો વિવાદ હાઈકોર્ટમાં સુધી પહોંચ્યો, નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ કરી દાખલ

|

Nov 18, 2019 | 12:49 PM

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ દાખલ કરી છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની દિકરી નંદિતાને આશ્રમ દ્વારા ગોંધી રાખવામાં આવી છે. અને તે માત્ર મોબાઇલ વીડિયોના માધ્યમથી જ વાત કરે છે.  આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ […]

નિત્યાનંદ આશ્રમનો વિવાદ હાઈકોર્ટમાં સુધી પહોંચ્યો, નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ કરી દાખલ

Follow us on

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ હવે હાઈકોર્ટમાં પહોંચ્યો છે. નંદિતાના પિતાએ હાઇકોર્ટમાં હેબિયેસ કૉર્પસ દાખલ કરી છે. યુવતીના પિતા જનાર્દન શર્માએ આક્ષેપ કર્યો હતો કે, પોતાની દિકરી નંદિતાને આશ્રમ દ્વારા ગોંધી રાખવામાં આવી છે. અને તે માત્ર મોબાઇલ વીડિયોના માધ્યમથી જ વાત કરે છે.

આ પણ વાંચોઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળવા NCP પ્રમુખ શરદ પવાર દિલ્હી ખાતે પહોંચ્યા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

જનાર્દન શર્માએ આશ્રમ પર ગંભીર આરોપ લગાવ્યો કે, આશ્રમમાં ઘણી આશ્ચર્યજનક ઘટનાઓ બની રહી છે. જોકે કઈ આશ્ચર્યજનક ઘટના છે તે અંગે તેઓએ ખુલાસો કરવાનું ટાળ્યું હતું. જોકે દીકરી સાથે મુલાકાત થાય તે હેતુથી પોલીસ ફરિયાદ દાખલ કરી હોવાનું જનાર્દન શર્માએ જણાવ્યું હતું.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article