સુરેન્દ્રનગર શહેરમાં પાણી, ગટર, રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ, સ્થાનિકોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

|

Sep 26, 2020 | 4:32 PM

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. વરસાદ બાદ રસ્તાઓમાં ઠેરઠેર ગાબડાં પડી ગયા છે. જયારે પીવાના પાણીની સમસ્યા અને સતત ગટરો ઉભરાવાને કારણે રહીશો વારંવાર રજુઆત કરી ચૂક્યા છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રહીશો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યાં છે. આ સાથે જ શહેરમાં રખડતા […]

સુરેન્દ્રનગર શહેરમાં પાણી, ગટર, રસ્તાઓ જેવી પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ, સ્થાનિકોએ કર્યા ભ્રષ્ટાચારના આક્ષેપ

Follow us on

સુરેન્દ્રનગરમાં છેલ્લા કેટલાક સમયથી પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિકો તોબા પોકારી ગયા છે. વરસાદ બાદ રસ્તાઓમાં ઠેરઠેર ગાબડાં પડી ગયા છે. જયારે પીવાના પાણીની સમસ્યા અને સતત ગટરો ઉભરાવાને કારણે રહીશો વારંવાર રજુઆત કરી ચૂક્યા છે. આ સમસ્યાનો કોઈ ઉકેલ ન આવતા રહીશો ભ્રષ્ટાચાર થયો હોવાના આક્ષેપ કરી રહ્યાં છે. આ સાથે જ શહેરમાં રખડતા ઢોરોની સમસ્યાનો ઝડપી નિવેડો આવે તેવી સ્થાનિકો માગ કરે છે.

 

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article