સુરેન્દ્રનગરમાં લીંબડી નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, આસપાસની ખેતરોમાં પાણી ફરી વળ્યાં

|

Nov 17, 2020 | 3:48 PM

સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]

સુરેન્દ્રનગરમાં લીંબડી નજીક નર્મદાની માઇનોર કેનાલમાં ગાબડું, આસપાસની ખેતરોમાં પાણી ફરી વળ્યાં

Follow us on

સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article