સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય આજનું રાશિફળ તારીખ : 03-05-2024 […]
Follow us on
સુરેન્દ્રનગરમાં નર્મદાની માયનોર કેનાલમાં ગાબડું પડયું છે. લીંબડીના દેવપરા અને બળોલ ગામ વચ્ચેથી પસાર થતી કેનાલમાં ગાબડું પડયું છે. કેનાલમાં ગાબડુ પડતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળ્યા છે. નર્મદા વિભાગની બેદરકારી સામે ખેડૂતોમાં રોષ છવાયો છે.