સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળી , 100 વીંઘા જમીનમાં રહેલો પશુઓનો ઘાંસચારો બળીને ખાખ

|

Nov 19, 2020 | 2:40 PM

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંદાજે ૧૦૦ વીંઘા જમીનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પોહચી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં પશુઓ માટે સંગ્રહ કરાયેલો ચારો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.   Web Stories View more SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની […]

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળી , 100 વીંઘા જમીનમાં રહેલો પશુઓનો ઘાંસચારો બળીને ખાખ

Follow us on

સુરેન્દ્રનગરના મુળી તાલુકાના ખાખરાળા ગામે ગોચરની જમીનમાં આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. અંદાજે ૧૦૦ વીંઘા જમીનમાં આગ ફાટી નીકળતા ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પોહચી હતી. આ ઘટનામાં મોટી સંખ્યામાં પશુઓ માટે સંગ્રહ કરાયેલો ચારો બળીને ખાખ થઇ જવા પામ્યો હતો.

 

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

Next Article