સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓનું ઉપવાસ આંદોલન, ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા દબાણ કરતી હોવાનો અગરીયાઓનો આરોપ

|

Dec 04, 2020 | 10:17 PM

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા માટે દબાણ કરતી હોવાનો આરોપ અગરીયાઓ લગાવ્યો છે. આ ઉપરાંત ચાલીસ પાટાનાની જમીન કંપનીનું હોવાનું જણાવી તેમની ઉપર પોલીસ ફરિયાદ કરવાનું પણ કહેતા અગરીયાઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મહત્વનું છે કે અગરીયાઓ દ્વારા પકવેલ મીઠું એક ટન દીઠ 340 રૂપિયા […]

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓનું ઉપવાસ આંદોલન, ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા દબાણ કરતી હોવાનો અગરીયાઓનો આરોપ

Follow us on

સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં અગરીયાઓ ઉપવાસ આંદોલન પર ઉતર્યા છે. ખાનગી કંપની સસ્તા ભાવે મીઠું વેચવા માટે દબાણ કરતી હોવાનો આરોપ અગરીયાઓ લગાવ્યો છે. આ ઉપરાંત ચાલીસ પાટાનાની જમીન કંપનીનું હોવાનું જણાવી તેમની ઉપર પોલીસ ફરિયાદ કરવાનું પણ કહેતા અગરીયાઓએ ઉપવાસ આંદોલન શરૂ કર્યું છે. મહત્વનું છે કે અગરીયાઓ દ્વારા પકવેલ મીઠું એક ટન દીઠ 340 રૂપિયા જેટલું થાય છે. જોકે કંપની 170ના ભાવે મીઠું વેચવાનું દબાણ કરે છે. અગરીયાઓની માગ છે કે સરકાર તેમનો અવાજ બનીને એક્શન નહી લે તો તેઓ આગામી દિવસમાં ઉગ્ર આંદોલન કરશે.

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

Next Article