સુરેન્દ્રનગરઃ ખેડૂતોમાં રોષ, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો આપવાનો કર્યો ઈનકાર

|

Mar 18, 2020 | 11:44 AM

રાજ્યમાં સતત અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના ખેડુતોના મોટે પાયે નુકશાન થયું છે. સરકારે રાહત પેટે પેકેજ જાહેર કર્યું પણ હવે વીમા કંપનીઓ વીમાની રકમ આપવા માટે પાછી પાની કરી રહી છે. સુરેન્દ્રનગરના ખેડુતોને વીમા કંપનીઓએ પાઠવેલી નોટિસ છે, જેમાં સ્પષ્ટ લખાયું છે કે તેમનો ક્લેમ નામંજુર કરાયો છે. જેથી ખેડુતો નારાજ થયા છે. સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી વીમા […]

સુરેન્દ્રનગરઃ ખેડૂતોમાં રોષ, વીમા કંપનીઓએ ખેડૂતોને પાક વીમો આપવાનો કર્યો ઈનકાર

Follow us on

રાજ્યમાં સતત અતિવૃષ્ટિના કારણે રાજ્યભરના ખેડુતોના મોટે પાયે નુકશાન થયું છે. સરકારે રાહત પેટે પેકેજ જાહેર કર્યું પણ હવે વીમા કંપનીઓ વીમાની રકમ આપવા માટે પાછી પાની કરી રહી છે. સુરેન્દ્રનગરના ખેડુતોને વીમા કંપનીઓએ પાઠવેલી નોટિસ છે, જેમાં સ્પષ્ટ લખાયું છે કે તેમનો ક્લેમ નામંજુર કરાયો છે. જેથી ખેડુતો નારાજ થયા છે. સુરેન્દ્રનગર પ્રધાનમંત્રી વીમા ફસલ યોજના અંતર્ગત વીમા સહાય નહીં ચૂકવવા વીમા કંપનીના પત્રથી નિરાશ ખેડૂતોમાં રોષ ફાટી નીકળ્યો છે.

આ પણ વાંચો: VIDEO:કોરોનાએ મચાવ્યો હાહાકાર! વિશ્વમાં 7985થી વધુ લોકોનાં મોત

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Next Article