સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7ના મોત 

|

Nov 19, 2020 | 6:58 PM

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો છે. એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 7 લોકોના મોતથી આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરાઈ. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,900ને પાર પહોંચી છે.   Web Stories View more Neighbour of Mukesh Ambani : […]

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7ના મોત 

Follow us on

સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો છે. એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 7 લોકોના મોતથી આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરાઈ. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,900ને પાર પહોંચી છે.

 

Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Published On - 6:57 pm, Thu, 19 November 20

Next Article