Gujarati NewsGujaratSurendranagar 7 people died over suspicious corona surendranagar ma diwali na tehvar bad corona visfot ek j divas ma shankasapd corona thi 7 na mot
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવાર બાદ કોરોના વિસ્ફોટ, એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7ના મોત
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો છે. એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 7 લોકોના મોતથી આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરાઈ. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,900ને પાર પહોંચી છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : […]
Follow us on
સુરેન્દ્રનગરમાં દિવાળીના તહેવારો દરમિયાન કોરોના વકર્યો છે. એક જ દિવસમાં શંકાસ્પદ કોરોનાથી 7 લોકોના મોત થયા છે. એક જ દિવસમાં 7 લોકોના મોતથી આરોગ્ય વિભાગ અને વહિવટી વિભાગ દોડતું થયું છે. સુરેન્દ્રનગરના મુખ્ય સ્મશાનગૃહમાં અંતિમવિધિ કરાઈ. હાલમાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 2,900ને પાર પહોંચી છે.