સુરતમાં લગાડવામાં આવેલા રાત્રી કરફ્યુંને લઇ પાર્ટી પ્લોટ અને કેટેરર્સ સંચાલકો મુશ્કેલીમાં, કરફ્યુંનો સમય મોડો કરવા માટે કરી માગ

|

Nov 24, 2020 | 11:17 PM

રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યા બાદ અને સરકાર દ્વારા ફરી એકવાર નાઈટ કરફ્યું નાખવાના કારણે કેટરર્સ અને વેપારીઓની સ્થિતિ કફોડી થઇ ગઈ છે. ઓછા ધંધામાં વેપારીઓને જાણે પડતા પર પાટું વાગવા જેવું થયું છે. પાર્ટી પ્લોટ સંચાલકોની પણ એજ સ્થિતિ છે કેમ કે પ્રસંગ કેન્સલ થવા લાગ્યા છે. પેહલા સરકાર દ્વારા 200 લોકોની પરમીશન આપવામાં આવી […]

સુરતમાં લગાડવામાં આવેલા રાત્રી કરફ્યુંને લઇ પાર્ટી પ્લોટ અને કેટેરર્સ સંચાલકો મુશ્કેલીમાં, કરફ્યુંનો સમય મોડો કરવા માટે કરી માગ

Follow us on

રાજ્યમાં કોરોનાએ પગપેસારો કર્યા બાદ અને સરકાર દ્વારા ફરી એકવાર નાઈટ કરફ્યું નાખવાના કારણે કેટરર્સ અને વેપારીઓની સ્થિતિ કફોડી થઇ ગઈ છે. ઓછા ધંધામાં વેપારીઓને જાણે પડતા પર પાટું વાગવા જેવું થયું છે. પાર્ટી પ્લોટ સંચાલકોની પણ એજ સ્થિતિ છે કેમ કે પ્રસંગ કેન્સલ થવા લાગ્યા છે. પેહલા સરકાર દ્વારા 200 લોકોની પરમીશન આપવામાં આવી હતી હવે 100 કરી નાખવામાં આવતા પ્લોટ અને કેટરિંગનાં ઓર્ડર કેન્સલ થઇ ગયા છે. પાર્ટી પ્લોટના સંચાલકો દ્બ્વારા માગ કરવામાં આવી છે કે કરફ્યુંના સમયમાં લંબાવવામાં આવે તો ઘણી રાહત થઇ શકે તેમ છે.

 

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article