SURAT : ઓલપાડના એરથાણ ગામે મકાન ધરાશાયી, એક બાળકીનું મોત, 4 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત

એરથાણ ગામે મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં ઘાયલ થયેલા 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 12, 2021 | 11:21 AM

SURAT : જિલ્લાના ઓલપાડ તાલુકાના એરથાણ ગામે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. મોડી રાત્રે મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં ઘરમાં રહેતા પરિવારમાંથી એક બાળકીનું મૃત્યુ થયું છે જ્યારે પરિવારના 4 સભ્યો ઈજાગ્રસ્ત થયા છે. એરથાણ ગામે મકાન ધરાશાયી થવાની આ ઘટનામાં ઘાયલ થયેલા 4 લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં છે.

આ પણ વાંચો : BHAVNAGAR : 1 હજાર કરોડના બોગસ બિલીંગ કાંડમાં રાજકોટ GST વિભાગના બે મોટા અધિકારી સસ્પેન્ડ

આપણ વાંચો : BHAVNAGAR : વિપક્ષનો આરોપ, FIRE NOC અને દબાણની નોટીસ આપ્યા બાદ BMC તંત્ર કોઈ કાર્યવાહી કરતું નથી

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">