Surat : હવે એરપોર્ટ પર બેરોકટોક ઘુસી નહીં શકાશે, CISF સિક્યોરિટી ખડકી દેવામાં આવી

સીઆઇએસની સુરક્ષા આજથી શરૂ થશે તેની સાથે કેટલાક શરતોનું પાલન એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે . જેમાં સીઆઇએસએફ જવાનો માટે 100 % ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા , સીઆઇએસએફ અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોનું પાલન કરવામાં આવેલ છે .

Surat : હવે એરપોર્ટ પર બેરોકટોક ઘુસી નહીં શકાશે, CISF સિક્યોરિટી ખડકી દેવામાં આવી
finally CISF security was allotted to Surat Airport (Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 09, 2022 | 10:27 AM

સુરત એરપોર્ટ (Surat International Airport )ખાતે ઘણા લાંબા સમયથી સીઆઈએસએફની(CISF)  માંગ કર્યા બાદ મળેલી મંજૂરી પછી પણ ચાર્જ આપવામાં આવ્યો ન હતો , પરંતુ આખરે આજથી સીઆઇએસએફ એરપોર્ટ સુરક્ષાનો ચાર્જ સંભાળી લેશે. સુરતમાં ઈન્ટરનેશનલ ફ્લાઈટ ની સાથે સાથે કસ્ટમ એન્ડ નોટિફાઇટ એરપોર્ટ જાહેર થતાની સાથે જ સીઆઇએસએફ સિક્યોરિટીની(Security ) માંગ કરવામાં આવી રહી હતી.

કેન્દ્ર સરકારે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરક્ષાની જવાબદારી સીઆઇએસએફને સોંપવાનો નિર્ણય લેવા સાથે બીસીએએસને સીઆઇએસએફને કયા પ્રકારની સુવિધા આપી શકાય તે બાબતો સરવે કરવા સૂચન કર્યું હતું . જે સર્વે બાદ આપેલ માહિતીના માહિતીના આધારે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જરૂરિયાત મુજબના સ્ટાફ અને તેમનુ કામ તેમજ રહેવાની વ્યવસ્થા અંગે નિર્ણય કરવામાં આવ્યા હતા .

સુરત એરપોર્ટ પર કુલ 360 પ્રશિક્ષિત સીઆઇએસએફના પુરૂષ  અને મહિલા સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે . સીઆઇએસની સુરક્ષા આજથી શરૂ થશે તેની સાથે કેટલાક શરતોનું પાલન એરપોર્ટ ઓથોરિટી દ્વારા કરવામાં આવ્યું છે . જેમાં સીઆઇએસએફ જવાનો માટે 100 % ફેમિલી સાથે રહેવાની વ્યવસ્થા , સીઆઇએસએફ અને સુરત એરપોર્ટ સાથેના ધારણા પત્રમાં હસ્તાક્ષર જેવા શરતોનું પાલન કરવામાં આવેલ છે .

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ઉલ્લેખનીય છે કે , પોલીસ સુરક્ષા દરમિયાન અનેક વખત સ્થાનિક નેતા હોય કે અધિકારીઓ રોકટોક વગર એરપોર્ટમાં અવર જવર કરી લેતા હતા . સાથે સાથે કેટલાક લોકો તો નેતાની સાથે અંદર પણ ઘૂસી આવતા હતા તેવા સમયે એરપોર્ટ સુરક્ષાના પ્રશ્નો ઉભા થયા હોવાની ફરિયાદો પણ પાછલા સમયમાં ઉઠી હતી . પરંતુ હવે સીઆઇએસએફ જે સ્પેશ્યલી તેમની વિંગ એરપોર્ટ સુરક્ષા માટે ટ્રેન છે તેઓ સુરત એરપોર્ટની જવાબદારી સંભાળી લેશે.

રાજકોટ અને ભાવનગર જેવા ઓછા પેસેન્જર ટ્રાફિક ધરાવતા હોવા છતાં 250 જેટલા સીઆઇએસએફના જવાનોનો બંદોબસ્ત ધરાવે છે. ટેરર અટેક, વીઆઈપી અવરજવર, બોમ્બની ધમકી જેવા ખતરા સામે સીઆઇએસએફની સિક્યોરિટી જરૂરી છે.

ભારતમાં એવું કોઈ એરપોર્ટ નથી જ્યાં માસિક એરાઇવલ અને ટેકઓફ થતી ફ્લાઈટમાં 1 લાખથી વધુ યાત્રીઓની અવરજવર હોય અને સીઆઇએસએફની સુરક્ષા ન હોય. હાલ સુરત એરપોર્ટ પર દૈનિક 50 થી વધુ ફ્લાઈટનું આવાગમન થઇ રહ્યું છે છતાં આ સિક્યોરિટી નહીં મળવાથી આ બાબતે રજૂઆતો કરવામાં આવી હતી. જેને હવે સંતોષી લેવામાં આવી છે.

આ પણ વાંચો :

Surat: RTO કચેરીમાં એજન્ટોની દાદાગીરી, એક એજન્ટે ARTOની ચેમ્બરમાં જઈ અધિકારીનો કોલર પકડી લીધો

કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ 19 ફેબ્રુઆરીએ સુરત આવશે,બાજીપૂરામાં સહકાર સંમેલનમાં હાજરી આપશે

Latest News Updates

આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
આતંકીઓની પૂછપરછમાં મોટા ખૂલાસા, સિગ્નલ એપનો કરતા હતા ઉપયોગ
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
ભાવનગરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ વિસ્તારમાં કરાયુ મેગા ડિમોલિશન
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
જીવદયા સંસ્થા દ્વારા હિટસ્ટ્રોક લાગેલા 200 જેટલા પક્ષીઓની કરાઈ સારવાર
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
દાંતીવાડા ડેમનું પાણી કેનાલમાં આપવા પાલનપુરના ખેડૂતોની માંગ, જુઓ
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
સાબરકાંઠા: ST બસ 15 કિલોમીટર રોંગ સાઈડમાં ચલાવાઈ, વીડિયો વાયરલ થયો
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
બોરતળાવની પાળીએ કપડા ધોવા ગયેલી 4 બાળકીના મોત, એકનો બચાવ- Video
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
સાબરકાંઠા-અરવલ્લીમાં હિટવેવની અસર, કાળઝાળ ગરમીને લઈ લોકો પરેશાન, જુઓ
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
UAEમાં હિંદુ મંદિર બને તે માટે PM મોદીની વિદેશનીતિએ ભજવ્યો મોટો ભાગ-CM
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
દારુની રેલમછેલ કડીમાં બંધ કરાવવા MLA કરશન સોલંકી પોલીસ મથક પહોંચ્યા
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
CM ભૂપેન્દ્ર પટેલે ભગવાધારી સંતની શક્તિનું જણાવ્યુ મહત્ત્વ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">