Surat News: ગણપતિમાં આ વર્ષે કોરોના, લોકડાઉન અને તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનવાના શરૂ

સુરતમાં આ વર્ષે થીમ બેઇઝડ મંડપ પણ તૈયાર કરવામાં આવી રહ્યા છે. જેમાં અલગ અલગ કરન્ટ ટોપિકને લઈને મંડપ અને શ્રીજીની મૂર્તિઓ બેસાડવાનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે.

Surat News: ગણપતિમાં આ વર્ષે કોરોના, લોકડાઉન અને તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનવાના શરૂ
Ganapati's preparations started
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 07, 2021 | 8:49 AM

Surat News:  આ વર્ષે સુરતીઓ(surat ) માટે આનંદના સમાચાર એ છે કે ગણેશોત્સવ(Ganpati Festival ) ઉજવવાને પરવાનગી મળી ગઈ છે. કોરોનાના કારણે છેલ્લા બે વર્ષથી ગણપતિ મહોત્સવ ઉજવવા પર પ્રતિબંધ હતો. પરંતુ હવે  કોરોનામાં કેસોમાં ઘટાડો નોંધાતા સુરતીઓએ ગણપતિની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ગણપતિની સાથે સાથે આ વર્ષે મંડપમાં પણ અવનવી થીમ જોવા મળી રહી છે. ગણપતિ આયોજકોએ ગણપતિની સાથે સાથે કરન્ટ ટોપિકને લઈને મંડપ પણ બનાવ્યા છે. આ વર્ષે કોરોના ,લોકડાઉન તેમજ તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ તૈયાર કરવામાં આવે છે.

સુરતીઓ આમ પણ તહેવારપ્રિય છે. અને ગણપતિ ઉત્સવને પરવાનગી મળતા જ સુરતીઓએ મૂર્તિઓના ઓર્ડર બુક કરી દીધા છે. એટલું જ નહીં અલગ અલગ થીમ પર અને સામાજિક કાર્યક્રમો સાથે કેવી રીતે આ ઉત્સવને ઉજવવો તેની તૈયારીઓ પણ કરી છે.

*કોવિડ 19 સેન્ટરની થીમ* (Covid 19) છેલ્લા બે વર્ષથી કોરોનાને કારણે ખમણ લોચા અને ભજિયાની દુકાને લાઇન લગાવતા સુરતીઓ કોવિડ સેન્ટર પર વેકસિન માટે લાઇનમાં ઉભા રહેલા દેખાયા હતા. આ પરિસ્થિતિમાં સૌ કોઈ લાચાર હતા. તબીબો રાત દિવસ પરિવારની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરી રહ્યા હતા. સુરતમાં એક મંડળ દ્વારા આ થીમ પર મંડપ તૈયાર કરાયો છે. જેમાં ગણેશજી ડોકટર તરીકે દર્દીની સેવા કરતા નજરે ચડી રહ્યા છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

*લોકડાઉનમાં ટેરેસ પાર્ટીની થીમ*(Lockdown) કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉનનો સમય પણ લોકોએ કાઢ્યો છે. 24 કલાક ધમધમતા રસ્તાઓ સુમસામ થઈ ગયા હતા. ત્યારે સુરતીઓ દ્વારા ટેરેસ પાર્ટી થીમ પર પણ ગણપતિ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં દર્શાવવામાં આવ્યું છે કે કોફી શોપ, શોપિંગ મોલ બધું બંધ છે પરંતુ લોકો લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. અને ઘરમાં ટેરેસ પર પાર્ટી કરતા દેખાઈ રહ્યા છે.

*તાઉતે સાયકલોન પર થીમ*(Taute ) કોરોના મહામારી વચ્ચે ગુજરાતને વધુ એક સંકટનો સામનો કરવો પડ્યો હતો અને એ હતો તાઉતે વાવાઝોડાનો. સુરતના એક ગણેશ મંડળે તાઉતે વાવાઝોડાની થીમ પર મંડપ બનાવ્યો છે જેમાં સાયકલોનની અસર અને નુકશાન દર્શાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો :

Surat : શરીરેની ખોડ હોવા છતાં હોંસલો આસમાનને આંબે એવો, સુરતના આ યુવાનને પેરાલિમ્પિકમાં ચમકાવવું છે દેશનું નામ

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">