Surat: વિસર્જનના દિવસે બીઆરટીએસ બસ સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર

વિસર્જનપ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા પણ પુરેપુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્તથી લઈને કૃત્રિમ તળાવનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે.

Surat: વિસર્જનના દિવસે બીઆરટીએસ બસ સેવાના સમયમાં કરવામાં આવ્યો ફેરફાર
Surat: BRTS bus service timings changed on dissolution day
Follow Us:
| Updated on: Sep 08, 2022 | 4:42 PM

સુરત મહાનગરપાલિકા (Surat ) દ્વારા જાહેર પરિવહન સેવાના ભાગરૂપે શહેરીજનોને બી.આર.ટી.એસ(BRTS). બસ તેમજ સીટી બસની સુવિધા પુરી પાડવામાં આવી રહેલ છે. જોકે 9 સપ્ટેમ્બર શુક્રવારના રોજ ગણપતિ વિસર્જન યાત્રાનો કાર્યક્રમ હોવાથી પુરા શહેરમાં પોલીસ કમિશનર દ્વારા જાહેરનામાં બાહર પાડીને શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા મુખ્ય માર્ગો ગણપતિ વિસર્જન યાત્રા દરમ્યાન સવારે કલાક 7 કલાક થી ગણપતિજીની મૂર્તિ વિસર્જન કાર્ય પૂર્ણ ન થાય ત્યાં સુધી મુખ્ય માર્ગો વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી પાલિકા દ્વારા બીઆરટીએસ અને સીટી બસ સેવાના સમયમાં પણ ફેરફારો કરવામાં આવ્યા છે.

બસ સેવાના સમયમાં કરાયો આ ફેરફાર

સુરત મહાનગર પાલિકાના સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ આવતીકાલે ગણેશ વિસર્જન યાત્રા હોવાથી ગણેશ વિસર્જનનાં દિવસે સીટીબસ તથા બીઆરટીએસનાં ઓપરેશનમાં મુશ્કેલીઓ પડવાની પુરેપુરી સંભાવના હોય બસોનું ઓપરેશન ચાલુ રાખવું મુશ્કેલ ભર્યુ હોવા છતાં જાહેર જનતાને અગવડતા ન પડે તે માટે બસ સેવા ચાલુ રહેશે. જોકે તેના નિયમિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને સવારે 11 વાગ્યા સુધી જ બસ ઓપરેશન ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વધુમાં જણાવી દઈએ કે પાલિકા દ્વારા શહેરમાં 55 જેટલા રૂટ પર બસ સેવા કાર્યરત છે અને પ્રતિદિન હજારો નાગરિકો સેવાનું લાભ લઈ રહ્યા છે. ત્યારે આ વખતે ગણેશ ઉત્સવ પણ ધામધૂમથી ઉજવવામાં આવ્યો છે અને શુક્રવારના રોજ ગણેશ વિસર્જન યાત્રા યોજનાર છે, જેમાં લાખોની સંખ્યામાં લોકો જોડાશે. આ સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને અને નાગરિકોને કોઈ પ્રકારની અવગડતા કે તકલીફ ના પડે તેનું ધ્યાન રાખીને બસ સેવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos
ખાલી પેટ ખીરા કાકડીનું જ્યુસ પીવાથી જાણો શું થાય છે?

વિસર્જનપ્રક્રિયાને લઈને તંત્ર દ્વારા પણ પુરેપુરી વ્યવસ્થા કરી દેવામાં આવી છે. શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન યાત્રા પૂર્ણ થાય તે માટે પોલીસ બંદોબસ્તથી લઈને કૃત્રિમ તળાવનું પણ આયોજન કરી દેવામાં આવ્યું છે. આ વર્ષે પાંચ ફૂટ કરતા મોટી મૂર્તિઓ વધુ બિરાજમાન થયેલી હોય સૌથી વધુ વિસર્જન હજીરા રોડ તરફ થવાની સંભાવના છે. જેથી આ રોડ પર પણ વિશેષ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે.

સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
સ્વામીના નવરાત્રી અંગેના બફાટથી સનાતમ ધર્મના અગ્રણીઓ થયા લાલઘુમ- Video
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી શરૂ થશે વરસાદી રાઉન્ડ
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
ઘોડા, કાર પર ક્ષત્રાણિયોએ તલવાર સાથે કરતબ કરી ગરબે ઘૂમ્યા
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
સ્વામીનારાયણના વધુ એક સ્વામીએ નવરાત્રીને લઈને કર્યો વાણીવિલાસ- Video
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
ધ્રોલ તાલુકાનો મુખ્ય રોડ બન્યો બિસ્માર, સ્થાનિકોમાં રોષ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
સુરતમાંથી MD ડ્રગ્સ સાથે બે આરોપીની ધરપકડ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
ગોવાથી દ્વારકાના શિવરાજપુર પહોંચી NIWSની ટીમ
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
સરગાસણ ગરબામાં બજરંગ દળ અને VHPના કાર્યકર્તાઓ સાથે તકરાર
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
g clip-path="url(#clip0_868_265)">