VIDEO: આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ
આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અનલૉક-2 ના 13માં દિવસે મુસાફરોને રાહત મળશે. ગીતામંદિર, કૃષ્ણનગર, રાણીપ બસ મથકો પર મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસ સેવા આજથી પૂર્વવત થશે. કોરોનાના વધતા કેસના કારણે નીગમ દ્વારા સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો: […]
Follow us on
આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અનલૉક-2 ના 13માં દિવસે મુસાફરોને રાહત મળશે. ગીતામંદિર, કૃષ્ણનગર, રાણીપ બસ મથકો પર મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસ સેવા આજથી પૂર્વવત થશે. કોરોનાના વધતા કેસના કારણે નીગમ દ્વારા સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.