VIDEO: આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ

|

Jul 14, 2020 | 4:26 AM

આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અનલૉક-2 ના 13માં દિવસે મુસાફરોને રાહત મળશે. ગીતામંદિર, કૃષ્ણનગર, રાણીપ બસ મથકો પર મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસ સેવા આજથી પૂર્વવત થશે. કોરોનાના વધતા કેસના કારણે નીગમ દ્વારા સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. આ પણ વાંચો: […]

VIDEO: આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ

Follow us on

આજથી અમદાવાદ-સુરત વચ્ચે ST બસ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે. અનલૉક-2 ના 13માં દિવસે મુસાફરોને રાહત મળશે. ગીતામંદિર, કૃષ્ણનગર, રાણીપ બસ મથકો પર મુસાફરોના રેપિડ ટેસ્ટ કરવાનું ચાલુ કરાયું છે. અમદાવાદ-સુરત વચ્ચે એસટી બસ સેવા આજથી પૂર્વવત થશે. કોરોનાના વધતા કેસના કારણે નીગમ દ્વારા સેવા બંધ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article