સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી

|

Sep 20, 2020 | 10:33 PM

સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે […]

સુરત માટે રાહતના સમાચાર, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી

Follow us on

સુરત વાસીઓ માટે રાહતના સમાચાર છે કે, ઉકાઈ જળાશયમાં પાણીની આવક ઘટી છે. ઉકાઈ જળાશયની 345 ફુટની સપાટી સામે હાલ પાણીની સપાટી 334.09 ફુટે પહોચી છે. ઉપરવાસમાં વરસેલા વરસાદને પગલે, 83,233 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે 10 દરવાજા ખોલીને 97,651 ક્યુસેક પાણી તાપી નદીમાં છોડાઈ રહ્યું છે. દક્ષિણ ગુજરાત અને મહારાષ્ટ્રમાં પડેલા ભારે વરસાદને પગલે, ઉકાઈ ડેમમાં પાણીની ભારે આવક થતા એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતુ હતુ. જો કે હવે ઉપરવાસમાંથી પાણીની આવક ઘટતા સુરતવાસીઓ માટે હાલ રાહત થઈ છે.

આ પણ વાંચોઃભારે વરસાદથી ગીરસોમનાથની શિંગોડા નદીમાં ઘોડાપૂર, નીચાળવાળા વિસ્તારને કરાયા એલર્ટ

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

 

 

Published On - 10:18 am, Mon, 17 August 20

Next Article