Surat : નટુકાકાને પસંદ હતી સુરતની રતાળુપુરી, નાટક માટે સુરત આવતા ત્યારે અચૂક સ્વાદ લેતા

તેમનો સાદગી અને સંપૂર્ણ રંગભૂમિને વરેલો સ્વભાવ તેમને હંમેશા જીવંત રાખશે. સુરત સાથે પણ અભિનયને લઈને તેમનો સંબંધ જૂનો રહ્યો છે.

Surat : નટુકાકાને પસંદ હતી સુરતની રતાળુપુરી, નાટક માટે સુરત આવતા ત્યારે અચૂક સ્વાદ લેતા
Surat: Natukaka loved Ratalupuri of Surat, tasting the perfect taste when coming to Surat for drama
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 04, 2021 | 9:39 AM

ઘનશ્યામ નાયક કરતા પણ નટુકાકા(natu kaka ) ના નામથી તેઓ વધારે લોકપ્રિય(favorite ) બન્યા હતા. તારક મહેતા કે ઉલ્ટા ચશ્માંના આ પાત્રએ ભારે લોકચાહના મેળવી  છે.તેમના અવસાન પછી પણ લોકો તેમને દિલથી યાદ કરી રહ્યા છે. સુરત સાથે પણ નટુકાકા ના ઘણા સંભારણા જોડાયેલા છે. સુરત એ રંગમંચ ની ભૂમિ છે. ત્યારે નટુકાકાએ સુરતમાં 100 થી પણ વધુ નાટકો ભજવીને સુરતીઓના દિલ જીતી લીધા હતા. 

તેમનો સાદગી અને સંપૂર્ણ રંગભૂમિને વરેલો સ્વભાવ તેમને હંમેશા જીવંત રાખશે. સુરત સાથે પણ અભિનયને લઈને તેમનો સંબંધ જૂનો રહ્યો છે. સુરતમાં નાટકો ભજવવા આવવાની સાથે અનેક કાર્યક્રમોમાં મહેમાન તરીકે પણ તેઓ સુરતની અવારનવાર મુલાકાત લેતા રહ્યા હતા.

સુરતમાં નાટકોના આયોજકના જણાવ્યા પ્રમાણે ઘનશ્યામ નાયક એટલે કે નટુકાકા વર્ષ 1975 થી નાટકો કરતા આવ્યા છે. તેમને સુરતના રંગ ઉપવન, ગાંધી સ્મૃતિ ભવનમાં નાટકો ભજવ્યા છે. સુરતમાં 100 કરતા પણ વધુ નાટકો તેમણે ભજવ્યા છે. જોકે આ બધા નાટકોમાં તેમનું પાત્ર કોમેડીયનનું જ હતું.  તેઓને સુરતનું ફૂડ પણ ખુબ પસંદ હતું. તેઓ કહેતા કે ગુજરાતમાં કશે પણ ફરી લો પણ સુરત જેવું ભોજન ક્યાંય નહીં મળે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

ખાસ કરીને તેઓ જયારે સુરત આવતા હતા તો સ્ટેશન વિસ્તારમાં મળતી રતાળુની પુરી અચૂક ખાવા જતા. આ ઉપરાંત તેમને સુરતી ફૂડ ઊંધિયું પણ ખુબ પસંદ હતું, જોકે છેલ્લા 15 વર્ષથી તેઓ સુરતમાં એક પણ નાટક માટે આવ્યા નથી. પરંતુ નવરાત્રી જેવા કાર્યક્રમો માટે મહેમાન કલાકાર તરીકે હાજરી આપવા તેઓ સુરત આવતા રહ્યા છે.

વર્ષ 2016માં નટુકાકાની ફિલ્મ એક્કો બાદશાહ રાણીનુ એડિટિંગ સુરતમાં થયું હતું. ત્યારે પણ સુળીયો પર તેઓ ફિલ્મના ડબિંગ માટે આવ્યા હતા. તેઓ ત્રણથી ચાર કલાક સ્ટુડિયોમાં રોકાયા હતા. આમ, સુરત સાથે અનેક રીતે તેમનો સબંધ જોડાયેલો રહ્યો છે. સુરત અને સુરતના નાટ્યકલાકારો આ અદના આદમીને તેના સરળ સ્વભાવ અને એક ઉત્તમ કલાકાર તરીકે હમેશા યાદ રાખશે.

આ પણ વાંચો : Surat : મહાનગરપાલિકામાં ઓનલાઇન ફરિયાદોનો ઓનલાઇન નિકાલ કરવામાં આવતો હોવાનો ખુલાસો

આ પણ વાંચો : Surat : બે દિવસમાં 800 ટન કરતા વધુ ડામર વાપરીને રસ્તા રીપેર કરાયા પણ ફરી વરસાદ પડતા પરિસ્થિતિ જૈસે થે વૈસે

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">