સુરતના હીરા ઉદ્યોગને લઈને એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. સુરત ડાયમંડ એસોસિયેશન, ડાયમંડ બુર્સ અને જીજેઈપીસીએ નિર્ણય કર્યો છે કે જુન મહિનો રફ હીરાની ખરીદી નહીં કરવામાં આવે. રફ ડાયંમડ અને પોલિશ્ડ ડાયમંડના ભાવમાં તાલમેલ જળવાઈ રહે અને હીરા ઉદ્યોગકારોને નુકસાનની બચાવવા માટે આ નિર્ણય કરાયો છે. મહત્વનું છે કે કોરોના વાઈરસના કારણે બે મહિનાથી હીરા ઉદ્યોગ બંધ હતો.
આ પણ વાંચો: રાજ્યના ખેડૂતોને આગામી 7મી જૂનથી નવી સિઝનની ખેતી માટે નર્મદાનું મળશે પાણી
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો