સુરતમાં રાત્રિ કર્ફયુને લઇને હોટલ સંચાલકો મુશ્કેલીમાં, અંદાજિત 1500 લગ્નના ઓર્ડર કેન્સલ થતા હોટલ સંચાલકોને નુકસાન

|

Nov 21, 2020 | 2:48 PM

સુરતમાં રાત્રિ કરફયુને લઈને હોટલ સંચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હોટલ એસોસિયેશનના પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવશે. લગ્ન સિઝન હોવાથી તમામ ઓર્ડર અને પાર્ટી કેન્સલ થઈ રહ્યા છે. સુરતમાં અંદાજીત 1500થી વધુ લગ્નના ઓર્ડર કેન્સલ થયા છે. લોકોએ કોરોનાને લઈ હોટલના હોલ અને હોટલ બુક કરાવેલા હતા. હોટલ સંચાલકોને કરોડોનું નુકસાન […]

સુરતમાં રાત્રિ કર્ફયુને લઇને હોટલ સંચાલકો મુશ્કેલીમાં, અંદાજિત 1500 લગ્નના ઓર્ડર કેન્સલ થતા હોટલ સંચાલકોને નુકસાન

Follow us on

સુરતમાં રાત્રિ કરફયુને લઈને હોટલ સંચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હોટલ એસોસિયેશનના પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવશે. લગ્ન સિઝન હોવાથી તમામ ઓર્ડર અને પાર્ટી કેન્સલ થઈ રહ્યા છે. સુરતમાં અંદાજીત 1500થી વધુ લગ્નના ઓર્ડર કેન્સલ થયા છે. લોકોએ કોરોનાને લઈ હોટલના હોલ અને હોટલ બુક કરાવેલા હતા. હોટલ સંચાલકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરફયુ સમયમાં રાત્રે 9ની જગ્યાએ રાત્રે 11 કે 12નો કરવા માટે માગ કરાઇ.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article