સુરતમાં રાત્રિ કરફયુને લઈને હોટલ સંચાલકોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. હોટલ એસોસિયેશનના પ્રમુખ દ્વારા મુખ્યપ્રધાનને પત્ર લખી રજુઆત કરવામાં આવશે. લગ્ન સિઝન હોવાથી તમામ ઓર્ડર અને પાર્ટી કેન્સલ થઈ રહ્યા છે. સુરતમાં અંદાજીત 1500થી વધુ લગ્નના ઓર્ડર કેન્સલ થયા છે. લોકોએ કોરોનાને લઈ હોટલના હોલ અને હોટલ બુક કરાવેલા હતા. હોટલ સંચાલકોને કરોડોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. કરફયુ સમયમાં રાત્રે 9ની જગ્યાએ રાત્રે 11 કે 12નો કરવા માટે માગ કરાઇ.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો