સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

|

Sep 03, 2019 | 1:25 PM

સુરતનો હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ રત્ન કલાકારો કંપની પાસે એકઠા થયા હતા. અને એક સ્વરે તમામ રત્ન કલાકારોએ કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ રત્ન કલાકારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને […]

સુરતના હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ, ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છૂટા કરી દેવાયા

Follow us on

સુરતનો હીરાઉદ્યોગ મંદીમાંથી પસાર થઇ રહ્યો છે. આ વચ્ચે સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોધાણી ઇમ્પેક્ષમાંથી 450 કરતા વધુ રત્ન કલાકારોને છુટા કરી દેવામાં આવ્યા હતા. આ તમામ રત્ન કલાકારો કંપની પાસે એકઠા થયા હતા. અને એક સ્વરે તમામ રત્ન કલાકારોએ કંપની સામે મોરચો માંડવાનો નિર્ણય કર્યો છે. હવે તમામ રત્ન કલાકારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરીને ઘટતું કરવાની માગ કરશે.

આ પણ વાંચોઃ દિલ્હી-NCRમાં ઓક્ટોબરથી હિંડન એરપોર્ટ પણ થશે શરુ, ભારતના 9 શહેરોમાં કરી શકશો સફર

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

Next Article