ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન

|

Feb 15, 2020 | 5:54 PM

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન અપાયું છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી વાત કહેવી એ લોકતંત્ર પર હુમલો છે. સાથે કહ્યું કે, વિચારોને દબાવવા દેશની અંતરાત્માને દબાવવા બરાબર છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમના 15માં પી.ડી મેમોરિયલ લેક્ચરમાં આ વાત કહી હતી.   Web […]

ગુજરાત હાઈકોર્ટમાં જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંંગે મોટું નિવેદન

Follow us on

સુપ્રીમ કોર્ટના જજ જસ્ટિસ ડી.વાઈ.ચંદ્રચૂડ દ્વારા શાંતિપૂર્વક ચાલતા વિરોધ પ્રદર્શન અંગે મોટું નિવેદન અપાયું છે. જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી વાત કહેવી એ લોકતંત્ર પર હુમલો છે. સાથે કહ્યું કે, વિચારોને દબાવવા દેશની અંતરાત્માને દબાવવા બરાબર છે. અમદાવાદમાં ગુજરાત હાઈકોર્ટના ઓડિટોરિયમના 15માં પી.ડી મેમોરિયલ લેક્ચરમાં આ વાત કહી હતી.

 

ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund

આ પણ વાંચોઃ આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે OBC, SC અને ST સમાજના આગેવાનો ફરિયાદ કરવા માટે પહોંચ્યા

જસ્ટિસ ચંદ્રચૂડે કહ્યું કે, અસહેમતી દર્શાવતા લોકો પર અંકુશ લગાવવો એ સરકારી તંત્રનો ઉપયોગ ડરની ભાવના ઉભી કરે છે. અસહેમતીને રાષ્ટ્રવિરોધી અને લોકતંત્ર વિરોધી કહેવું બંધારણીય મૂલ્યોના સંરક્ષણ અને વિચાર-વિમર્શ કરતા લોકતંત્રને પ્રોત્સાહન આપવા માટે પ્રતિબદ્ધતાની મૂળ ભાવનાને નુકસાન કરે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article