બિનસચિવાલયની પરીક્ષા કોઈપણ ભોગે રદ કરાવવા માટે પરીક્ષાર્થીઓ જંગે ચડ્યા છે. ત્યારે બિનસચિવાલયની પરીક્ષા મુદ્દે સૌથી મોટા મહત્વના સમાચાર સામે આવ્યા છે. પરીક્ષા મુદ્દે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ નિવદેન આપ્યું છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મુખ્યપ્રધાને નિવેદન આપતાં કહ્યું કે વિદ્યાર્થીઓના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે, પરીક્ષા પારદર્શક રીતે લેવામાં આવી છે. જિલ્લા કલેક્ટર સાથે મારી વાતચીત થઈ છે. CMએ વિદ્યાર્થીઓની વ્યથા જાણી છે. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું કે પરીક્ષાર્થીઓની માગણીને ધ્યાનમાં લેવામાં આવશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો