બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો

|

Feb 16, 2020 | 1:26 PM

બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો છે. લગ્નમાં વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે, પોલીસને જાણ થયા બાદ મામલો થાળે પાળવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની સુરક્ષામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો. આ પણ વાંચોઃ રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 […]

બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો

Follow us on

બનાસકાંઠા પાલનપુરના સરીપડા ગામે દલિત પરિવારના લગ્નમાં જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો છે. લગ્નમાં વરઘોડો કાઢવા મામલે જાનૈયાઓ પર પથ્થરમારો કરાયો હતો. અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. જો કે, પોલીસને જાણ થયા બાદ મામલો થાળે પાળવામાં આવ્યો હતો. જે બાદ પોલીસની સુરક્ષામાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

આ પણ વાંચોઃ રાજ્યમાં ગોજારો રવિવારઃ જુદા જુદા 4 સ્થળે સર્જાયેલા અકસ્માતોમાં 9 લોકો મોતને ભેટ્યા

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Next Article