આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવાના મુદ્દે ભાજપ પ્રદેશ પ્રમુખની સ્પષ્ટતા, જાણો શું કહ્યું CR પાટીલે

ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે તેમના નિવેદન પર સ્પષ્ટતા કરી છે. પાટીલનું નિવેદન હતું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવામાં આવશે. નવા ચહેરાઓને ટીકીટ આપવાની વાત પર શું કહ્યું પાટીલે ચાલો જાણીએ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 14, 2021 | 4:27 PM

આગામી વિધાનસભા ચૂંટણીમાં 100 નવા ચહેરા શોધવાની વાત ભાજપ પ્રદેશ પ્રમુખ CR પાટીલે કરી હતી. જેના પર હવે પાટલે સ્પષ્ટતા કરી છે. CR પાટીલે કહ્યું કે આગામી વિધાનસભા ચૂંટણીમાં હાલના ધારાસભ્યો બદલવાની વાત નથી. મતલબ કે ગત ચૂંટણીમાં જે ભાજપમાંથી ઉમેદવાર વિધાનસભામાં જીત્યા હતા અને ધારાસભ્યનું પદ સંભાળે છે તેમને બદલવામાં નહીં આવે. જણાવી દઈએ કે હાલમાં ભાજપના 112 ધારાસભ્યો છે. જેમાંથી ભાજપથી જીતેલા ઉમેદવાર છે. ત્યારે પાટીલના કહેવા પ્રમાણે બાકી રહેતી 70 બેઠક માટે નવા ઉમેદવાર શોધવા પડશે.

આ ઉપરાંત પાટીલે એમ પણ ઉમેર્યું કે “જે બેઠક પરના ધારાસભ્ય રીટાયર્ડ થતા હશે તેમના સ્થાને પણ નવા ઉમેદવાર શોધવા પડશે”. આ રીતે 70 બેઠક પર નવા અને રીટાયર્ડ થતા ઉમેદવારને જોડીને આગામી ચૂંટણીમાં અંદાજે 100 નવા ચહેરાને ટિકિટ અપાશે. સાથે જ “કાર્યકરો મહેનત કરશે અને લોકો સ્વીકારશે તો ટિકિટ મળી શકે છે” એવી વાત પણ ઉમેરી છે. આ સાથે જ કાર્યકર્તાઓને મહેનત અને લોકપ્રેમ મેળવવા પ્રેરણા તેમજ સંકેત આપ્યા છે.

 

આ પણ વાંચો: ગીર અભયારણ્યમાં સિંહોના અકાળે મૃત્યુનો મુદ્દો, રેલ્વેએ વિસાવદર-તલાલા બ્રોડગેજ પ્રોજેક્ટ પડતો મુક્યો

આ પણ વાંચો: મુખ્યમંત્રીનો શહેરી વિસ્તારમાં જન સુખાકારીનો મહત્વપૂર્ણ નિર્ણય, ધારાસભ્ય દીઠ બે કરોડ રૂપિયાની ગ્રાન્ટ ફાળવાશે

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">