એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત, 3 લોકોની હાલત ગંભીર જ્યારે 15 ઈજાગ્રસ્ત

|

Oct 17, 2019 | 5:15 PM

ઠાસરાના બાધરપુરા પાસે એસટી બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો છે.  બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 15થી વધુ લોકો ઘવાયા છે તો  3ની હાલત ગંભીર હોય એવું જાણવા મળી રહ્યું છે.બસ ગોધરા ડેપોની હોવાનું અનુમાન છે. Web Stories View more અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય […]

એસટી બસ અને ક્રેઈન વચ્ચે અકસ્માત, 3 લોકોની હાલત ગંભીર જ્યારે 15 ઈજાગ્રસ્ત
તસવીર પ્રતિકાત્મક છે.

Follow us on

ઠાસરાના બાધરપુરા પાસે એસટી બસ અને ક્રેઇન વચ્ચે અકસ્માત સર્જાયો છે.  બસનું ટાયર ફાટતા અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં 15થી વધુ લોકો ઘવાયા છે તો  3ની હાલત ગંભીર હોય એવું જાણવા મળી રહ્યું છે.બસ ગોધરા ડેપોની હોવાનું અનુમાન છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   VIDEO:કેપ્ટન કૂલ ધોનીએ 16 વર્ષના ક્રિકેટ કેરિયરમાં ખોલ્યું આ સૌથી મોટું રહસ્ય!

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Published On - 5:14 pm, Thu, 17 October 19

Next Article