લો બોલો, ગાંધીધામની ગળપાદર જેલમાં કેદ 36 કેદીઓને કોરોના, જેલતંત્રમાં મચ્યો ખળભળાટ

|

Oct 04, 2020 | 1:12 PM

કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલી ગળપાદરા જેલમાં, કોરોનાને લઈને ખળભળાટ મચ્યો છે. જેલમાં વિવિધ ગુન્હા હેઠળ કેદ રહેલા 45 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે ગળપાદર જેલમાં કેદ રહેલા કેદીઓ અને જેલ સ્ટાફ સહીત કુલ 248 લોકોના કોરોનાનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. પરીક્ષણ દરમિયાન 36 કેદી અને સ્ટાફ સહીતનાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના […]

લો બોલો, ગાંધીધામની ગળપાદર જેલમાં કેદ 36 કેદીઓને કોરોના, જેલતંત્રમાં મચ્યો ખળભળાટ

Follow us on

કચ્છના ગાંધીધામ તાલુકામાં આવેલી ગળપાદરા જેલમાં, કોરોનાને લઈને ખળભળાટ મચ્યો છે. જેલમાં વિવિધ ગુન્હા હેઠળ કેદ રહેલા 45 કેદીઓના કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ગઈકાલે ગળપાદર જેલમાં કેદ રહેલા કેદીઓ અને જેલ સ્ટાફ સહીત કુલ 248 લોકોના કોરોનાનુ પરિક્ષણ કરવામાં આવ્યુ હતું. પરીક્ષણ દરમિયાન 36 કેદી અને સ્ટાફ સહીતનાનો કોરોનાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કોરોના પોઝીટીવ આવેલા કેદીઓ પૈકી 15ને સઘન સારવાર માટે કોવિડ સેન્ટરમાં દાખલ કરાયા છે. બાકીને કેદીઓને જેલમાં જ આઈસોલેટ કરાયા છે. અત્યાર સુધીમાં ગળપાદર જેલમાં કોરોનાના કુલ 45 કેસ નોંધાયા છે.

 

જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા
IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું

આ પણ વાંચોઃરાજ્યમાં કોરોનાનો કેર યથાવત, છેલ્લા 24 કલાકમાં 1343 પોઝિટિવ કેસ સાથે 12 દર્દીઓના કોરોનાથી થયા મોત

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article