Gujarati NewsGujaratSomnath ma paravti mata nu mandir banse shiv ane shakti na thase darshan
યાત્રાધામ સોમનાથમાં બનશે ભવ્ય પાર્વતીમંદિર, સફેદ માર્બલથી 21 કરોડના ખર્ચે તૈયાર થશે મંદિર
સોમનાથ મંદિર પરિસરમાં હવે ભવ્ય પાર્વતીમંદિરનું નિર્માણ થશે. સફેદ માર્બલથી ભવ્ય પાર્વતીમંદિર બનાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. આમ હવે સોમનાથ મહાદેવના મંદિરમાં શિવ અને શક્તિપીઠ બંનેના દર્શનનો ભાવિકોને લાભ મળશે. વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો. Web Stories View more ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત એપ્રિલમાં […]
Follow us on
સોમનાથ મંદિર પરિસરમાં હવે ભવ્ય પાર્વતીમંદિરનું નિર્માણ થશે. સફેદ માર્બલથી ભવ્ય પાર્વતીમંદિર બનાવવાનો સોમનાથ ટ્રસ્ટે નિર્ણય કર્યો છે. આમ હવે સોમનાથ મહાદેવના મંદિરમાં શિવ અને શક્તિપીઠ બંનેના દર્શનનો ભાવિકોને લાભ મળશે. વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.