અમદાવાદ: સૂર્યગ્રહણને કારણે ભદ્રકાળી મંદિર બંધ, ભક્તોએ બહારથી જ કર્યા દર્શન

|

Dec 26, 2019 | 4:36 AM

આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ હોવાથી રાજ્યના તમામ મંદિરોની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગના મંદિરોમાં સવારની આરતી બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.   Web Stories View more મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ 20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund ઉનાળામાં ચા […]

અમદાવાદ: સૂર્યગ્રહણને કારણે ભદ્રકાળી મંદિર બંધ, ભક્તોએ બહારથી જ કર્યા દર્શન

Follow us on

આજે વર્ષ 2019નું છેલ્લું સૂર્યગ્રહણ હોવાથી રાજ્યના તમામ મંદિરોની આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. મોટા ભાગના મંદિરોમાં સવારની આરતી બપોરે 12 વાગ્યે કરવામાં આવશે.

 

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ત્યારે અમદાવાદના ભદ્રકાળી મંદિરમાં ભાવિભક્તો તો આવી રહ્યાં છે. જો કે મંદિરની બહાર જ દર્શન કરી રહ્યાં છે. મહત્વનું છે કે ગ્રહણ પૂરુ થયા બાદ મંદિરોમાં બપોર બાદ આરતી કરવામાં આવશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article