VIDEO: સરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના

|

May 30, 2020 | 6:20 AM

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના વિવિધ બંદરો પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જેમાં જામનગરના બેડી, રોઝી અને સિક્કા બંદરનો સમાવેશ થાય છે. તો દેવભૂમિદ્વારકાના સલાયા અને ઓખા બંદરને પર એલર્ટ કરવામાં આવ્યું છે. સાથે જ પોરબંદરના બંદરો પર પણ એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તો એલર્ટના પગલે માછીમારોને દરિયો ન ખેડવા […]

VIDEO: સરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના બંદરો પર 1 નંબરનું સિગ્નલ, માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના
પ્રતિકાત્મક તસ્વિર

Follow us on

અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનને પગલે સૌરાષ્ટ્રના વિવિધ બંદરો પર એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. જેમાં જામનગરના બેડી, રોઝી અને સિક્કા બંદરનો સમાવેશ થાય છે. તો દેવભૂમિદ્વારકાના સલાયા અને ઓખા બંદરને પર એલર્ટ કરવામાં આવ્યું છે.

સાથે જ પોરબંદરના બંદરો પર પણ એક નંબરનું સિગ્નલ આપવામાં આવ્યું છે. તો એલર્ટના પગલે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચનાઓ આપવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર સાવચેતીના ભાગરૂપે એક નંબરનું સિગ્લન આપીને એલર્ટ રહેવા આદેશ કરાયા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article