શું 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે? શાળા ખોલવાને લઈ જાણો વાલીઓનો અભિપ્રાય

|

Oct 24, 2020 | 8:28 PM

કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર  23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]

શું 23 નવેમ્બરથી શાળાઓ ખુલશે? શાળા ખોલવાને લઈ જાણો વાલીઓનો અભિપ્રાય

Follow us on

કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર  23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શાળાઓ ખોલવાને લઇ સુરતના વાલીઓનું શું કહેવું છે જુઓ આ રિપોર્ટમાં.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article