કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર 23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું […]
Follow us on
કોરોના વાઈરસના કારણે છેલ્લા ઘણા સમયથી બંધ શાળા કોલેજો બંધ છે. ત્યારે મળતી જાણકારી મુજબ સરકાર 23 નવેમ્બરથી શાળાઓ ખોલવા માટે આયોજન કરી રહી છે. સરકાર પ્રારંભિક તબક્કામાં ધોરણ 9 થી 12ના વિધાર્થીઓ માટે શાળાઓ ખોલવાનું વિચારી રહી છે. શાળાઓ ખુલશે ત્યારે 50-50 ટકા હાજરીના આધારે વારાફરતી વિદ્યાર્થીઓને બોલાવી શાળા ખોલવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ત્યારે શાળાઓ ખોલવાને લઇ સુરતના વાલીઓનું શું કહેવું છે જુઓ આ રિપોર્ટમાં.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો