શિક્ષણપ્રધાન સાથે મળેલી વાલીમંડળની બેઠક રહી નિષ્ફળ, ખાનગીશાળાઓ 25 ટકા ફી માફ કરવા મંજૂર, વાલીમંડળની 50 ટકા ફી માફ કરવા માગ

|

Sep 25, 2020 | 7:20 PM

કોરોનાકાળમાં ખાનગીશાળાઓ દ્વારા વસુલાઇ રહેલી ફી મામલે વાલીમંડળોમાં નારાજગી છે. ત્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી વાલીમંડળની બેઠક નિષ્ફળ રહી છે. બેઠકમાં વાલીમંડળની માંગની 50 ટકા ફી માફીને ફગાવી દેવામાં આવી છે. જયારે ખાનગીશાળાને 25 ટકા ફી માફ કરવા મંજૂરી અપાય છે. જોકે 29 સપ્ટેમ્બરના રોજ વાલીમંડળની ફરી બેઠક મળશે.   Web Stories View more […]

શિક્ષણપ્રધાન સાથે મળેલી વાલીમંડળની બેઠક રહી નિષ્ફળ, ખાનગીશાળાઓ 25 ટકા ફી માફ કરવા મંજૂર, વાલીમંડળની 50 ટકા ફી માફ કરવા માગ

Follow us on

કોરોનાકાળમાં ખાનગીશાળાઓ દ્વારા વસુલાઇ રહેલી ફી મામલે વાલીમંડળોમાં નારાજગી છે. ત્યારે શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચૂડાસમાની અધ્યક્ષતામાં યોજાયેલી વાલીમંડળની બેઠક નિષ્ફળ રહી છે. બેઠકમાં વાલીમંડળની માંગની 50 ટકા ફી માફીને ફગાવી દેવામાં આવી છે. જયારે ખાનગીશાળાને 25 ટકા ફી માફ કરવા મંજૂરી અપાય છે. જોકે 29 સપ્ટેમ્બરના રોજ વાલીમંડળની ફરી બેઠક મળશે.

 

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article