ઉપરવાસના વરસાદથી ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે, નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ

|

Sep 20, 2020 | 10:43 PM

ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ શેત્રુંજી નદીમાં નવા નીર આવતા નદી કાઠે ખેતર ધરાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠ્યા છે. નદીમાં વહેતા પાણીથી ભૂગર્ભજળ ઉચા આવવા સાથે જરૂર પડ્યે સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ પણ થઈ શકશે. જો કે હજુ પણ વરસાદની આગાહી હોવાથી શેત્રુંજી […]

ઉપરવાસના વરસાદથી ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે, નદીમાં નવા નીરથી ખેડૂતો ખુશ

Follow us on

ઉપરવાસમાં વરસેલા વ્યાપક વરસાદને પગલે, ભાવનગરની શેત્રુંજી નદી બે કાંઠે વહેતી થઈ છે. લાંબા સમય બાદ શેત્રુંજી નદીમાં નવા નીર આવતા નદી કાઠે ખેતર ધરાવતા ખેડૂતો ખુશ થઈ ઉઠ્યા છે. નદીમાં વહેતા પાણીથી ભૂગર્ભજળ ઉચા આવવા સાથે જરૂર પડ્યે સિંચાઈ માટે નદીના પાણીનો ઉપયોગ પણ થઈ શકશે. જો કે હજુ પણ વરસાદની આગાહી હોવાથી શેત્રુંજી નદીમાં પાણીનો આવરો ચાલુ રહેવાની સંભાવના છે.

આ પણ વાંચોઃરાજકોટ જેલના 23 કેદી કોરોના પોઝીટીવ, અન્ય કેદીઓના કોરોના ટેસ્ટ કરાશે

ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP
ઉનાળાની વધતી ગરમીમાં ચક્કર આવે તો આ છે બચવાની રીત, જાણી લો
સવારે વાસી મોઢે પાણી પી શકાય? ફાયદા અને નુકસાન જાણો

 

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 5:45 am, Sun, 16 August 20

Next Article