રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો