નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ 

|

Oct 04, 2020 | 8:06 PM

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી.   […]

નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન, અનલોક 5ની ગાઈડલાઈન મુજબ મળી શકે છે છૂટછાટ 
ફાઈલ ફોટો

Follow us on

રાજ્યમાં સતત વધી રહેલા કોરોના વાઈરસના કેસો વચ્ચે નવરાત્રીને લઈને નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન સામે આવ્યું છે. નાયબ મુખ્યપ્રધાને જણાવ્યું કે ખેલૈયાઓને અનલોક-5ની ગાઈડલાઈન મુજબ છૂટછાટ મળી શકે છે. 200 લોકોની હાજરીની શરતે નવરાત્રી આયોજનની છૂટછાટની વિચારણા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે અત્યાર સુધી આ મામલે સરકારે સત્તાવાર નિર્ણય લીધો નથી.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article