Gujarati NewsGujaratShaerma aajthi bapsna mandir 30 november sudhi bandh rehshe vadhtio bhid ane sankraman ne atkavva maate levayo nirnay
શહેરમાં આજથી BAPSનાં મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રેહશે, વધતી ભીડ અને સંક્રમણને અટકાવવા લેવાયો સરાહનીય નિર્ણય
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર સહીત ધાર્મિક સંસ્થાઓના માથે પણ ચિંતાની લકીર ખેચાઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઇ ને baps સંસ્થા દ્વારા શેરમાં આવેલા તેમના તમામ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં વધતી જતી ભીડને કાબુમાં લેવા માટે તેમજ સંક્રમણને અટકાવી શકાય […]
Follow us on
શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર સહીત ધાર્મિક સંસ્થાઓના માથે પણ ચિંતાની લકીર ખેચાઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઇ ને baps સંસ્થા દ્વારા શેરમાં આવેલા તેમના તમામ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં વધતી જતી ભીડને કાબુમાં લેવા માટે તેમજ સંક્રમણને અટકાવી શકાય તે માટેનો સરાહનીય નિર્ણય baps સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે.