શહેરમાં આજથી BAPSનાં મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રેહશે, વધતી ભીડ અને સંક્રમણને અટકાવવા લેવાયો સરાહનીય નિર્ણય

|

Nov 19, 2020 | 9:33 AM

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર સહીત ધાર્મિક સંસ્થાઓના માથે પણ ચિંતાની લકીર ખેચાઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઇ ને baps સંસ્થા દ્વારા શેરમાં આવેલા તેમના તમામ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં વધતી જતી ભીડને કાબુમાં લેવા માટે તેમજ સંક્રમણને અટકાવી શકાય […]

શહેરમાં આજથી BAPSનાં મંદિર ૩૦ નવેમ્બર સુધી બંધ રેહશે, વધતી ભીડ અને સંક્રમણને અટકાવવા લેવાયો સરાહનીય નિર્ણય

Follow us on

શહેરમાં વધી રહેલા કોરોનાના કેસને લઈને હવે તંત્ર સહીત ધાર્મિક સંસ્થાઓના માથે પણ ચિંતાની લકીર ખેચાઈ છે. છેલ્લા ૧૦ દિવસમાં જે રીતે કોરોનાના કેસમાં વધારો થયો છે તેને લઇ ને baps સંસ્થા દ્વારા શેરમાં આવેલા તેમના તમામ મંદિર બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં વધતી જતી ભીડને કાબુમાં લેવા માટે તેમજ સંક્રમણને અટકાવી શકાય તે માટેનો સરાહનીય નિર્ણય baps સંસ્થા દ્વારા લેવામાં આવ્યો છે.

 

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article