અમદાવાદ-કેવડિયા વચ્ચે 1 મહિનો બંધ રહ્યા બાદ સી-પ્લેન સેવા ફરી શરૂ થશે
અમદાવાદ (Ahmedabad)માં એક મહિના જેટલા લાંબા સમય સુધી બંધ રહેલી સી-પ્લેન (Seaplane) સેવા હવે ફરી શરૂ થશે.
અમદાવાદ (Ahmedabad)માં એક મહિના જેટલા લાંબા સમય સુધી બંધ રહેલી સી-પ્લેન (Seaplane) સેવા હવે ફરી શરૂ થશે. અમદાવાદ અને કેવડિયા વચ્ચે સી-પ્લેન સેવાની શરૂઆત વડાપ્રધાન મોદીએ પોતાના હસ્તે શરૂ કરી હતી. 27 ડિસેમ્બરથી રૂટ પર બે ફ્લાઈટ શરૂ થશે. 20 ડિસેમ્બરથી બુકિંગ પણ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: કૃષિ કાયદા પર PMનું નિવેદન : આધુનિક ખેતી સમયની જરૂરિયાત, ભારતનો ખેડૂત ક્યાં સુધી વંચિત રહેશે