સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા

|

Sep 11, 2019 | 4:07 PM

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં સતત વરસાદના લીધે ખેડૂતોને પોતાના પાકની ચિંતા થવા લાગી છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પણ પાકને નુકસાન થતું હોય છે. Facebook પર તમામ […]

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત, આ વિસ્તારોના જળાશયો છલકાયા

Follow us on

સૌરાષ્ટ્રમાં મેઘમહેર યથાવત છે અને વિવિધ વિસ્તારોમાં ખાસ કરીને ભારે વરસાદના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.  કેશોદ, જુનાગઢ, જામનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદરમાં સતત વરસાદ વરસી રહ્યો છે. અમુક વિસ્તારોમાં સતત વરસાદના લીધે ખેડૂતોને પોતાના પાકની ચિંતા થવા લાગી છે. ખેતરમાં પાણી ભરાઈ રહેવાથી પણ પાકને નુકસાન થતું હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

આ પણ વાંચો :  બુલેટ ટ્રેનની જમીન સંપાદનની કામગીરી સામે નવસારીના ખેડૂતોનો ભારે વિરોધ, ગણાવ્યું ગેરબંધારણીય પગલું

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article